About Blog

આંજણા દર્પણ (e-magazine)પર આપનું સ્વાગત છે.આ મેગેઝીન માટે લેખકો,કવિઓ અને યુવાનોને મૌલિક કાવ્યો, લેખો, ટૂંકી વાર્તાઓ,સમાચારો અને અભિપ્રાયો વગેરે લખી મોકલવા વિનંતી છે.સાહિત્ય મોકલવાનું gmail id - haridpatelaniod@gmail.com છે-સંપાદક હરિભાઇ પટેલ-શ્રી અખિલ આંજણા(ચૌધરી) કેળવણી ઉત્તેજક મંડળ,તલોદ,જિ.સાબરકાંઠા,ઉત્તર ગુજરાત-૩૮૩૨૧૫(ભારત)"
Image

" ખાસ સૂચના : ટેકનિકલ ફેરફારોને લીધે આ બ્લોગનાં અમુક પેજ ખૂલતાં નથી.જેથી હાલ આ બ્લોગ અપડેટ કરવામાં આવી રહ્યો છે.તારીખ : 01/01/2021 સુધીમાં તમામ અપડેટ કાર્ય પૂર્ણ થશે.તકલીફ બદલ ક્ષમા યાચના. -આપનો શુભેચ્છક - HARI PATEL"

ક્વિઝ (GK) - 2



 ક્વિઝ -૨
                       (GK)
લેખન-સંકલન:  હરિભાઇ પટેલ
1.  કયા અનુચ્છેદને આધિન જમ્મુ-કાશ્મિરમાં નાણાંકીય કટોકટી લાદી શકાતી નથી ?
(A)  અનુચ્છેદ- 260           (B)  અનુચ્છેદ- 360
(C)  અનુચ્છેદ- 330            (D)  અનુચ્છેદ- 460
2.   ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય સરકારી વકીલ તરીકે કોની નિમણૂંક થઇ ?
(A)  મનીષા લવકુમાર     (B)  વસુબહેન ત્રિવેદી
(C)  મીનાક્ષી પટેલ           (D)  નિર્મલા સીતારામન
૩.   માનવ શરીરમાં કુલ કેટલાં હાડકાં હોય છે ?
(A)  113                            (B)  217
(C)  213                            (D)  117
4.   કીર્તિમંદિર કોનું સ્મારક છે ?
(A)  જવાહરલાલ નહેરૂ
(B)  સરદાર વલ્લભભાઇ પટેલ
(C)  મહાત્મા ગાંધીજી   
(D)  સુભાષચન્દ્ર બોઝ
5.  ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ?
(A)  નરહરિ અમીન        (B)  ઇલાબેન ભટ્ટ
(C)  ધીરુભાઇ પરિખ         (D)  અસિતભાઇ વોરા
www.haridpatel.blogspot.com
6.  ભારતના સંવિધાનના અધ્યક્ષ કોણ હતા ?
(A)  ડૉ. રાજેન્દ્રપ્રસાદ    (B)  ડૉ. ભીમરાવ આંબેડકર
(C)  ડૉ. રાધાકૃષ્ણન્       (D)  ડૉ. સચ્ચિદાનંદ સિંહા
7.  ભારત રત્ન -2015 નો એવોર્ડ કોને આપવામાં આવ્યો ?
(A)  કૈલાસ સત્યાર્થી      (B)  સચીન તેન્દુલકર
(C)  અમિતાભ બચ્ચન   (D)  મદનમોહન માલવિયા
8.  ગુજરાતની દક્ષિણે કયો અખાત આવેલો છે ?  
(A)  કોરાનાળ અખાત   (B)  ખંભાતનો અખાત
(C)  કચ્છનો અખાત      (D)  બંગાળનો અખાત
9.  પ્રથમ વિશ્વ યોગદિન ની ઉજવણી ક્યા દિવસે કરવામાં આવશે ? 
(A)  22, જૂન-2015        (B)  21,જૂન-2015
(C)  28,જૂન-2015         (D)  11,જૂન-2015
10.  ગુજરાત રાજ્યના કુલ જિલ્લા કેટલા છે ?  
(A)  29                           (B)  33
(C)  32                           (D)  34
www.haridpatel.blogspot.com
11. જય જવાન, જય કિસાન એ સૂત્ર આપનાર નેતા કોણ હતા ? 
(A)  સરદાર પટેલ      (B)  અટલબિહારી બાજપાઇ
(C)  જવાહરલાલ નહેરૂ  (D)  લાલ બહાદુર શાસ્ત્રી
12. ભારતનો સૌથી ઊંચો ભાખડા-નાંગલ બંધ કઇ નદી ઉપર બાંધવામાં આવ્યો છે ?
(A)  યમુના               (B)  ગંગા
(C)  સતલુજ              (D)  કૃષ્ણા
13. સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ(ઉપનામ) છે ?
(A)  કરસનદાસ માણેક   (B)  ઉમાશંકર જોશી
(C)  ગૌરીશંકર જોશી     (D)  ઝીણાભાઇ દેસાઇ
14. સૂર્યમંડળનો કયો ગ્રહ લાલ રંગનો છે ?
(A)  શનિ                  (B)  મંગળ
(C)  પ્લૂટો                 (D)  શુક્ર
15. નીચે પૈકી કઇ નદી કચ્છના નાના રણમાં સમાઇ જતી નથી ?
(A)  સાબરમતી           (B)  બનાસ
(C)  રૂપેણ                 (D)  સરસ્વતી
www.haridpatel.blogspot.com

16.  6, 10 અને 15 નો લ.સા.અવયવ કેટલો થાય ?
(A)  120                      (B)  60
(C)   30                     (D)  6
17. નારાયણ સરોવર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
(A)  અમદાવાદ           (B)  કચ્છ
(C)  વડોદરા              (D)  જુનાગઢ
18.  અકીક ક્યાંથી મળી આવે છે ?
(A)  કચ્છ                 (B)  સાબરકાંઠા
(C)  વડોદરા              (D)  બનાસકાંઠા
19.  અર્જુન એવોર્ડ ક્યા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કે સિદ્ધિને ધ્યાનમાં રાખીને અપાય છે ?
(A)  યુદ્ધમાં શૌર્ય          (B)  સાહિત્ય
(C)  કૃષિ                  (D)  રમતગમત
20.  કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે ?
(A)  શેરડીના             (B)  કપાસના
(C)  મગફળીના           (D)  તમાકુના
www.haridpatel.blogspot.com

21. નીચે પૈકી કયા રાજ્યની સરહદ તેલંગાણા રાજ્યની સરહદને મળતી નથી ?
(A)  કર્ણાટક              (B)  મહારાષ્ટ્ર
(C)  ઝારખંડ             (D)  છત્તીસગઢ
22. ધ્રુવનો તારો હમેશાં કઇ દિશામાં દેખાય છે ?
(A)  ઉત્તર                (B)  દક્ષિણ
(C)  પૂર્વ                  (D)  પશ્રીમ
23. ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ સામે મહભિયોગની કાર્યવાહી કરી શકાય છે ?
(A)  અનુચ્છેદ- 61          (B)  અનુચ્છેદ- 51
(C)  અનુચ્છેદ- 63          (D)  અનુચ્છેદ- 54
24. ગ્રામસભા ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત છે ?
(A)  અનુચ્છેદ- 343 ક      (B)  અનુચ્છેદ- 143
(C)  અનુચ્છેદ- 243 ક      (D)  અનુચ્છેદ- 443
25. ગેરકાયદેસર મંડળી ઊભી કરનાર વ્યક્તિ સામે ભારતીય ફોજદારી ધારાની કઇ કલમ લાગે છે ?
(A)  કલમ- 143           (B)  કલમ- 307
(C)  કલમ- 182                (D)  કલમ- 497
www.haridpatel.blogspot.com


                     ક્વિઝ-2 (GK) ના ઉત્તરો
1
B
10
B
19
D
2
A
11
D
20
B
3
C
12
C
21
C
4
C
13
D
22
A
5
B
14
B
23
A
6
A
15
A
24
C
7
D
16
C
25
A
8
B
17
B
By:
Hari Patel
9
B
18
A



નોંધ-ત્રીજી ક્વિઝ માટે નીચે આપેલ  "આગળ જાઓ" બટન પર ક્લિક કરો.
પાછળ                             આગળ જાઓ

(ક્વિઝ-2માટે આપની કોમેન્ટ આ પોસ્ટ પેઝની નીચે જરૂર લખો. મુલાકાત બદલ આભાર ! આપનો શુભેચ્છક -હરિ પટેલ )

No comments:

Post a Comment